Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-માંજલપુર વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ બસ પર કર્યો પથ્થર માર્યો-બે એસ.ટી ના કાચ ફોડ્યા

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા ના માંજલપુર વિસ્તાર માં કરજણ થી અંબાજી અને વ્યારા થી બાલાસિનોર રૂટ ની એસ.ટી બસ ના કાચ પથ્થર મારા માં ફૂટ્યા છે..પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસોને સલામત રીતે રવાના કરી છે..સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ તરફ વાલીઓનો વધ્યો વિશ્વાસ, ખાનગી શાળાઓમાંથી 685 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં લીધો પ્રવેશ

ProudOfGujarat

હાલોલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાનું આયોજન હાલોલ શહેરમાં પ્રતિષ્ઠિત કલરવ શાળાના પ્રાગનમાં યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ અગાઉ કરેલા વિક્રમી મતદાનની જેમ મહત્તમ મતદાન કરવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલની મતદાતાઓને અપીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!