Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાલોલ પુસ્તક પરબ ખાતે ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગાંધી કાવ્ય પાઠ યોજાયો.

Share

કાલોલ, રાજુ સોલંકી
માનવ સેવા વિકાસ મંડળ વેજલપુર કાલોલ દ્વારા આયોજિત પુસ્તક પરબ કાલોલ ખાતે કાલોલ તાલુકાના સાહિત્યકાર કવિ ઓ થકી ગાંધી વિચાર માર્ગે એક સ્વ રચિત કવિતાઓ નું પઠન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા સર્જક ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે બાપુ ની તસ્વીર ને સુતરની આંટી પહેરાવીને જાણીતા સર્જક કવિ શ્રી વિનુ બામણીયા અને શૈલેષ ચૌહાણ વિસ્મય બાપુ ની ૧૫૦ મી ઉજવણી ના ભાગ રૂપે કેટલીક યાદગાર વાતો પર ધ્યાન દોર્યું હતું આ કવિ સંમેલન માં કાલોલ ના કવિ વિજય વણકરે બાપુ ના પટી રેંટીયા વિશે પ્રદર્શન કરી તેની માહિતી આપી હતી અને કવિતા સાથે પઠન કરવામાં આવ્યું હતું

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરનાં અશોક પંજવણીને શિક્ષણક્ષેત્રે પ્રવૃત્તિ બદલ ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ શરાબના કેસોમાં નાસતા ફરતા બે જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી

ProudOfGujarat

જાંબુઘોડાના પ્રકૃતિ પ્રેમી પુષ્પેન્દ્રસિંહ રાઠોડે Facebook ના માધ્યમ વડે મિત્રોએ ભેગા કર્યા અને કરાવ્યું વનભ્રમણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!