Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉતરકાશીમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓની ગાડી ખીણમાં પડતાં રાજકોટના 9 લોકોના મોત

Share

 
સૌજન્ય-રાજકોટઃ ઉતરકાશીમાં ગંગોત્રી હાઇવે પર 13થી વધારે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી છે. જેમાં 8 પ્રવાસીઓ ગુજરાતના હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. બસ ખીણમાં પડતાં જ 8 લોકોના મોત થયા છે જેઓ રાજકોટના છે. અકસ્માત એટલો ગંભીર હતો કે સવાર કોઈ પણ વ્યક્તિનું બચવું મુશ્કેલ છે. જો કે ઉતરાખંડ SDRFની ટીમ બચાવ કામગિરીમાં લાગી છે જેમાંથી પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા છે.
ખીણમાં પડેલી બસમાં રાજકોટના 7 પુરૂષો અને 2 મહિલા સહિત 9 લોકોના મોત
ગંગોત્રી હાઈ-વે પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ગુજરાતના 9 લોકોના મોત નિપજ્યા છે. તેમાંથી 7 પુરૂષો અને 2 મહિલાઓના સમાવેશ થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં હેરાજભાઈ, ભગવાનજીભાઈ, ભવાનભાઈ, ચંદુભાઈ, તુલસીભાઈ, દયાલભાઈ જાદવ અને લીલાબેન અને કંચનબેનનો સમાવેશ થાય છે…

Advertisement

Share

Related posts

રાજપારડીમાં મુસ્લિમોએ નમાજ ઘરોમાં અલગ-અલગ પઢી.

ProudOfGujarat

નર્મદા::સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 16 સેન્ટિમીટર વધી ગઈ…….

ProudOfGujarat

લીંબડી હાઇવે રોડ પર આવેલ ગેન્કો હોસ્પીટલ ખાતે મફત નેત્રમણી -નેત્રયજ્ઞ પાણશીણા ચેરીટેબલ સેવાયજ્ઞ દ્વારા યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!