Proud of Gujarat
GujaratFeaturedINDIA

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

Share


અસત્ય પર સત્યના વિજયના વધામણાના પર્વ એટલે કે દશેરાના દિવસે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે રાવણ દહન યોજવામાં આવ્યુંં હતું. ભરૂચ શહેરના અંબિકા નગર ખાતે 35 ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારના લોકોએ રાવણ દહન વેળાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નિલેષ ચોકડી ખાતેના ઓવર બ્રિજ નીચે થી અજાણ્યા ઈશમ નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

ProudOfGujarat

હાંસોટ તાલુકામાંથી 66 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા શ્રમિકોની કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ.

ProudOfGujarat

ભરૂચના કુ્ખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલના ઘરે પોલીસનો દરોડો, 2.70 લાખનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!