Proud of Gujarat
GujaratFeaturedINDIA

અસત્ય પર સત્યના વિજયના વધામણા સાથે રાવણ દહન

Share


અસત્ય પર સત્યના વિજયના વધામણાના પર્વ એટલે કે દશેરાના દિવસે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે રાવણ દહન યોજવામાં આવ્યુંં હતું. ભરૂચ શહેરના અંબિકા નગર ખાતે 35 ફુટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારના લોકોએ રાવણ દહન વેળાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક એક યુવાન પાસેથી 1,20,000 બળજબરીપૂર્વક લઈ ગયા હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવવા પામી છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા “અમને ખોરકની જરૂર છે નહિ કે તમાકુની” થીમ સાથે સાયકલ રેલી યોજાઈ

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!