Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના તલાટીઓ ૨૨ મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

નેત્રંગ મામલતદાર અને ટી.ડી.ઓ ને આપેલ આવેદન પત્ર…

રાજ્ય ભરના તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનુ નિરાકરણ નહિ આવતા ૨૨ મી ઓક્ટોબરથી તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જનાર છે. જેમા  નેત્રંગ તાલુકાના તલાટી કમ મંત્રી પણ જોડાયા છે. તેમના મંડળે આવેદન પત્ર આપી આ અંગે મામલતદાર તેમજ ટી.ડી.ઓ ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આ બાબતે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી મંગુભાઈ વસાવા તેમજ તાલુકા મામલતદાર બી.કે.તડવીને આવેદન મંડળે આવેદન પત્ર પાઠવી આ અંગેની જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

સમ્રુધ્ધિની સાથે સંસ્કાર અને સતસંગની આવશ્યકતા વર્તમાન સમયમાં વધારે છે – પૂજ્ય જયભાઈ જોષી

ProudOfGujarat

ભરૂચ તલાટી મંડળના ઉપક્રમે તલાટીઓની સમસ્યા અંગે આવેદન પત્ર પાઠવાયુ…

ProudOfGujarat

ટેકાનાં ભાવે ઘઉં ખરીદવા સરકારની માન્યતા : માંગરોળ ખાતે નોંધણી શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!