Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના તલાટીઓ ૨૨ મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

નેત્રંગ મામલતદાર અને ટી.ડી.ઓ ને આપેલ આવેદન પત્ર…

રાજ્ય ભરના તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનુ નિરાકરણ નહિ આવતા ૨૨ મી ઓક્ટોબરથી તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જનાર છે. જેમા  નેત્રંગ તાલુકાના તલાટી કમ મંત્રી પણ જોડાયા છે. તેમના મંડળે આવેદન પત્ર આપી આ અંગે મામલતદાર તેમજ ટી.ડી.ઓ ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આ બાબતે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી મંગુભાઈ વસાવા તેમજ તાલુકા મામલતદાર બી.કે.તડવીને આવેદન મંડળે આવેદન પત્ર પાઠવી આ અંગેની જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર રાજપીપલા માર્ગની દુર્દશાથી જનતા વ્યથિત વડાપ્રધાનના આગમન ટાણે ગાબડા પુરીને સંતોષ લેવાયો.

ProudOfGujarat

ખેડા પાસે ટેમ્પીએ મોટરસાયકલને ટક્કર મારતાં પિતા-પુત્ર પૈકી પિતાનું મોત નિપજ્યું

ProudOfGujarat

વડોદરા : ચોરપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌજન્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!