Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના તલાટીઓ ૨૨ મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

નેત્રંગ મામલતદાર અને ટી.ડી.ઓ ને આપેલ આવેદન પત્ર…

રાજ્ય ભરના તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનુ નિરાકરણ નહિ આવતા ૨૨ મી ઓક્ટોબરથી તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જનાર છે. જેમા  નેત્રંગ તાલુકાના તલાટી કમ મંત્રી પણ જોડાયા છે. તેમના મંડળે આવેદન પત્ર આપી આ અંગે મામલતદાર તેમજ ટી.ડી.ઓ ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આ બાબતે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી મંગુભાઈ વસાવા તેમજ તાલુકા મામલતદાર બી.કે.તડવીને આવેદન મંડળે આવેદન પત્ર પાઠવી આ અંગેની જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

બસ જીવ લેશે…ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો અકસ્માત ઝોન, એક જ દિવસમાં અકસ્માતની ત્રણ ઘટનાઓ બનતા લોકોના જીવ અધ્ધર થયા

ProudOfGujarat

ભરૂચ : નિકોરા ગામમાં આહીર સમાજ દ્વારા APL 14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.

ProudOfGujarat

વિદેશ યાત્રા પરથી આવતા લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ ફરજીયાત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!