Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના તલાટીઓ ૨૨ મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

નેત્રંગ મામલતદાર અને ટી.ડી.ઓ ને આપેલ આવેદન પત્ર…

રાજ્ય ભરના તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનુ નિરાકરણ નહિ આવતા ૨૨ મી ઓક્ટોબરથી તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જનાર છે. જેમા  નેત્રંગ તાલુકાના તલાટી કમ મંત્રી પણ જોડાયા છે. તેમના મંડળે આવેદન પત્ર આપી આ અંગે મામલતદાર તેમજ ટી.ડી.ઓ ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આ બાબતે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી મંગુભાઈ વસાવા તેમજ તાલુકા મામલતદાર બી.કે.તડવીને આવેદન મંડળે આવેદન પત્ર પાઠવી આ અંગેની જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

રાજ્યમાં સ્વાઇન ફલૂથી વધુ 2 લોકોનાં મોત, 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા સેવા સત્તા સમિતિ દ્વારા લીગલ સર્વિસીસ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજકોટમાં ડેન્ગ્યુના કારણે 4 વર્ષની બાળકીનું નિપજ્યું મોત, પિતાએ દીકરીની આંખોનું દાન કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!