Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં વચનામૃત બંગ્લોઝ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો…

Share

રૂ. ૫,૨૫,૦૦૦ હજારની મતાની ચોરી થઈ….

અંકલેશ્વર સીટી પોલીસ મથકના હાથમા આવતા વચનામૃત બંગ્લોઝ માં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમા ફરિયાદી જયદિપસિંહ નાઠુભાઈ ગોહિલના બંગલાના દરવાજાના નકુચાને કોઈ ચોર ઈસમે તોડી બંગલામાં પ્રવેશ કર્યો હતો. તેમજ તિજોરી તોડી રૂ. ૪,૮૫,૦૦૦ ના દાગીના તેમજ રૂ. ૪૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૫,૨૫,૦૦૦ ની મતા ની ચોરી કરી હતી. આ ઘરફોડ ચોરીના પગલે પંથકમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે. આ બનાવની તપાસ પી.આઈ એ.જી.અમીન કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવન ખાતે ચલો આજ કુછ નયા શીખે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ કરવા વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદની નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચમાં આવતીકાલે સ્વામિનારાયણ ફીડરથી અપાતા વીજ પુરવઠામાં કલાકોનો કાપ, તમામ ટાંકીઓ પર પાણી પુરવઠો રહેશે બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!