Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર ખાતે રવિવારે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મેરેથોન યોજાશે…

Share

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા રવિવારે તા. ૨૫ મીના રોજ પાંચ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરાયું હતું.

રવિવાર તા. ૨૫ મીના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે છે મધુપ્રમેહનાં આ રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે અને પોતાનાં સ્વાસ્થ માટે પણ લોકો સજાગ બને એ હેતુથી આ પાંચ કિલોમીટરની મેરેથોનનો કાર્યક્રમ યોજાનાર છે જીઆઈડીસી સ્થિત ડી.એ.આણંદ્પુરા કોમ્લેક્ષ ખાતેથી સવારે ૭ કલાકે મેરેથોન રન શરૂ થશે અને જોગર્સ પાર્ક, સરદાર પાર્ક સહિતનાં વિસ્તારોને સાંકળી લેતાં રૂટ પર પાંચ કિલોમીટર જેટલું ફરીને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એનું સ્માપન થશે. આ “ રેન ફોર યું “ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત રહિશો પણ જોડાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર માં વસ્તા માછીમારોની રોજી રોટી છીનવાઈ જતા નર્મદા નદી ને જીવંત રાખવા માછીમાર સમાજ સહ પરીવાર સાથે ૧૬ એપ્રીલ ના રોજ મહારેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરશે……….

ProudOfGujarat

ભરૂચ ના અયોધ્યા નગર પાસે આવેલ જી ઈ બી ના ડી પી  માં અચાનક ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો………

ProudOfGujarat

शाहरुख खान ने ‘ज़ीरो’ के सेट पर अपनी अभिनेत्रियों के संग रिक्शा सवारी का उठाया लुत्फ़!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!