Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર ખાતે રવિવારે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મેરેથોન યોજાશે…

Share

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા રવિવારે તા. ૨૫ મીના રોજ પાંચ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરાયું હતું.

રવિવાર તા. ૨૫ મીના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે છે મધુપ્રમેહનાં આ રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે અને પોતાનાં સ્વાસ્થ માટે પણ લોકો સજાગ બને એ હેતુથી આ પાંચ કિલોમીટરની મેરેથોનનો કાર્યક્રમ યોજાનાર છે જીઆઈડીસી સ્થિત ડી.એ.આણંદ્પુરા કોમ્લેક્ષ ખાતેથી સવારે ૭ કલાકે મેરેથોન રન શરૂ થશે અને જોગર્સ પાર્ક, સરદાર પાર્ક સહિતનાં વિસ્તારોને સાંકળી લેતાં રૂટ પર પાંચ કિલોમીટર જેટલું ફરીને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એનું સ્માપન થશે. આ “ રેન ફોર યું “ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત રહિશો પણ જોડાશે.

Advertisement

Share

Related posts

દિલબર કી આંખો કા” પર નોરા ફતેહીનું નિવેદન, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ProudOfGujarat

કહાન ગામે જુગાર રમતાં 6 ઝબ્બે: મુખ્ય સુત્રધાર સહિત 3 ફરાર ભરૂચ એલસીબીની ટીમે રેડ પાડી 2.27 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો

ProudOfGujarat

માંગરોળ ગ્રામપંચાયત ખાતે ગ્રામસભા યોજાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!