Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ શહેરના સથવારા નવાપરા વિસ્તારમાં દાઝી ગયેલ આઘેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું ન્યુઝ વિરમગામ

Share

 

વિરમગામ શહેરના સથવારા ના નવાપરા વિસ્તારમાં રહેતા કનુભાઇ દયારામ ચૌહાણ ઉ.વ 45 રહે.વિરમગામ નાઓ ગત રોજ સાંજે પોતાના ઘરે કેરોસીન છાંટીને આગ લાગતાં દાઝી ગયેલ આઘેડ ને પ્રાથમિક સારવાર માટે વિરમગામ શહેરના ગાંઘી હોસ્પીટલમા ખસેડાયા હતા જ્યારે વઘુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જ્યા આજરોજ સીવીલ હોસ્પીટલમાં આઘેડ ને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે વિરમગામ ટાઉન પોલીસ અકસ્માત ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજથી હેલ્મેટ કાયદો અમલમાં ન પહેરનાર પાસેથી વસુલાસે દંડ..!!!

ProudOfGujarat

હાલોલ તાલુકાના તાજપુરા ખાતે “અભયમ” મહિલા સમેંલનમાં નારીશક્તિ ઊમટી પડી

ProudOfGujarat

ભરૂચ પંથકમાં આવનારા દિવસોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થાય તેવી સંભાવના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!