Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ઠેરઠેર શ્રદ્ધાંજલિ સભા અને કેન્ડલ માર્ચનું આયોજન કરાયું…

Share

પુલવામાં વિસ્તારમાં આતંકી હુમલાનો બનાવ બનતા સૈનિકો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેમના કુટુંબીજનોને સહાનુભૂતિની ભાવના દર્શાવવા વિવિધ સ્થાનિકોએ શ્રદ્ધાંજલિ સભા તેમજ કેન્ડલ માર્ચ યોજાઈ જેમ કે એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ,સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો ભેગા થઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તેમજ શહીદોના પરિવારને સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે એકતા સ્કૂલમાં ખૂબ શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાઈ..!!! જાણો વધુ.

ProudOfGujarat

અમદાવાદમાં જીએસપી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરી બે નરાધમોએ ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હોવાની ઘટનાથી ખળભળાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!