Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ઠેરઠેર શ્રદ્ધાંજલિ સભા અને કેન્ડલ માર્ચનું આયોજન કરાયું…

Share

પુલવામાં વિસ્તારમાં આતંકી હુમલાનો બનાવ બનતા સૈનિકો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેમના કુટુંબીજનોને સહાનુભૂતિની ભાવના દર્શાવવા વિવિધ સ્થાનિકોએ શ્રદ્ધાંજલિ સભા તેમજ કેન્ડલ માર્ચ યોજાઈ જેમ કે એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ,સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો ભેગા થઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તેમજ શહીદોના પરિવારને સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે એકતા સ્કૂલમાં ખૂબ શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

વિસાવદર માં મહાશિવરાત્રી નિમિતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની ભવ્ય નગરયાત્રા નીકળી હતી.

ProudOfGujarat

નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંધનાં ઉપપ્રમુખને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાશે.

ProudOfGujarat

સો દિવસમાં સો ટકા કામ અંતર્ગત ભરૂચના આદિજાતિ મદદનીશ કમિશનર રાજપારડીની મુલાકાતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!