Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા તારીખ 19-02-2019ના રોજ બંધ રહે તેવી સંભાવના…

Share

સમગ્ર ભરૂચ પંથકમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલી વગેરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે તારીખ 19-2-2019ના રોજ ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ નગર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા બંધ પાડે તેવી સંભાવના છે. જોકે હાલ શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પવા માટે 19-02-2019ના મંગળવારના રોજ પાંચબત્તીએ રંગઉપવન શોપીંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ તરફથી શ્રદ્ધાંજલિ અર્થે બંધ રાખવા એલાન કરાયું છે આ એલાનમાં ભરૂચ નગરના અન્ય વિસ્તારો પણ જોડાય તેવી સંભાવના જણાઈ રહી છે તેથી કદાચ આખા ભરૂચમાં તારીખ 19-2-2019ના મંગળવારના રોજ બંધ રહે અને તે રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકમાંથી ચેન્નઈ ખાતે તબલિગી જમાતમાં ગયેલ ચાર વ્યક્તિઓ ચેન્નઈ ખાતે 28 દિવસ કોરોન્ટાઇન થઈ હાંસોટ પરત આવતાં તેમનાં હાંસોટ સી.એચ.સી. દવાખાના ખાતે આજે કોરોના સેમ્પલ લેવામાં આવ્યા.

ProudOfGujarat

નાગેશ્રી ગામના યુવકની રહસ્યમય સંજોગો માં આત્મહત્યા…વ્યાજ પર ગેરકાયદેસર નાણાં ધીરનાર ને શું લોકોની હાય લાગી…?

ProudOfGujarat

નર્મદામાં આકાશી ખેતી પર નભતા ખેડૂતોએ મહામુલુ ખાતર બિયારણ લાવી વાવણી કરી દેતા બિયારણ નષ્ટ થવાની ભીતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!