Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા તારીખ 19-02-2019ના રોજ બંધ રહે તેવી સંભાવના…

Share

સમગ્ર ભરૂચ પંથકમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલી વગેરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે તારીખ 19-2-2019ના રોજ ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ નગર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા બંધ પાડે તેવી સંભાવના છે. જોકે હાલ શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પવા માટે 19-02-2019ના મંગળવારના રોજ પાંચબત્તીએ રંગઉપવન શોપીંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ તરફથી શ્રદ્ધાંજલિ અર્થે બંધ રાખવા એલાન કરાયું છે આ એલાનમાં ભરૂચ નગરના અન્ય વિસ્તારો પણ જોડાય તેવી સંભાવના જણાઈ રહી છે તેથી કદાચ આખા ભરૂચમાં તારીખ 19-2-2019ના મંગળવારના રોજ બંધ રહે અને તે રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં જોડિયાં બાળકોને એસએમએ-1 થતાં 16 કરોડના ઇન્જેક્શન માટે માતા-પિતાએ લોકોને કરી અપીલ.

ProudOfGujarat

રાજપીપલા : દેડીયાપાડા તાલુકાના સોલીયા ગામે આર.સી.સી. રસ્તાઓ સારી ગુણવત્તાવાળા ન બનાવવાના મામલે બબાલ, ઝપાઝપીનાં બનાવમા ચાર ઈસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકાનાં મનપાના કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!