Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા તારીખ 19-02-2019ના રોજ બંધ રહે તેવી સંભાવના…

Share

સમગ્ર ભરૂચ પંથકમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલી વગેરે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે તારીખ 19-2-2019ના રોજ ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ નગર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા બંધ પાડે તેવી સંભાવના છે. જોકે હાલ શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પવા માટે 19-02-2019ના મંગળવારના રોજ પાંચબત્તીએ રંગઉપવન શોપીંગ સેન્ટર,મિલેનિયમ માર્કેટ તથા જગદીશન શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ તરફથી શ્રદ્ધાંજલિ અર્થે બંધ રાખવા એલાન કરાયું છે આ એલાનમાં ભરૂચ નગરના અન્ય વિસ્તારો પણ જોડાય તેવી સંભાવના જણાઈ રહી છે તેથી કદાચ આખા ભરૂચમાં તારીખ 19-2-2019ના મંગળવારના રોજ બંધ રહે અને તે રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : ખોડીયાર ચોકડી પાસે કારની ટક્કરે પોલીસ કોન્સ્ટેબલનુ મોત.

ProudOfGujarat

પડવાઇ સુગર ખાતે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સઘ ની સામાન્ય સભા યોજાઈ…

ProudOfGujarat

લીંબડી ડેપ્યુટી કલેક્ટરે આજે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ-અલગ વિભાગનાં અધિકારીઓ તેમજ પત્રકારો સાથે મિટિંગ યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!