Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવ અંગે વધુ એક આરોપીની અટક કરાઈ…

Share

અંકલેશ્વર પંથકમાં ઘરફોડ ચોરીના બનાવના ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.જેમા એલસીબીની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેનું નામ અર્જુન ઠાકોરભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું.પોલીસે સઘન પૂછપરછ કરતા અન્ય એક આરોપીનું નામ ખૂલ્યું હતું.જેના આધારે પોલીસે નડિયાદના રહેવાસી ઉમંગ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 98 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવમાં કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાશે.

ProudOfGujarat

કોરોના સામે તંત્ર થયું એલર્ટ – ભરૂચ જિલ્લામાં કોરોના સામે પહોંચી વળવા વિવિધ સેન્ટરો પર તૈયારીઓ રાખવા અપાયા સૂચનો

ProudOfGujarat

સાયન્સ સિટીમાં હ્યુમન એન્‍ડ બાયોલોજીકલ સાયન્સ અને એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી ઉભી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!