Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-માલગાડી ટ્રેન સામે પડતું મૂકી એક અજાણ્યા ૪૫ વર્ષીય ઇસમનો આપઘાત…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ રેલવે સ્ટેશનના ગોલ્ડન બ્રિજ નજીક પ્લેટફોર્મ નંબર ૪ પાસે ગત મોડી સાંજે એક ૪૫ વર્ષીય અજાણ્યા ઇસમે કોઈ કારણોસર માલગાડી ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો હતો.કયા કારણોસર અથવા કયા સંજોગવશ આ ઈસમે પોતાનું જીવન ટૂંકાવ્યું તેની તપાસ ચાલી રહી છે તથા તેમના પરિવાર સાથે સંપર્ક કરવાના પ્રયાશો હાથ ધરાયા છે.મામલા અંગે મૃતક ની લાશનો કબ્જો લઇ પી.એમ અર્થે ખસેડી ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

શહેરા : વણજારીયા ગામના શહીદ જવાન હરિસિંહ પરમારના પરિવારની મદદે સાદરા ગામના જશવંતભાઈ માછી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના રાજપીપળા ખાતે સંવિધાન બચાવો ચિંતન શિબિર યોજાશે જેમાં જાતીય અત્યાચારના બનાવો રોકવા માર્ગદર્શન અપાશે.

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડી અને અન્ય વરસાદી કાશોમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ ન થતા તંત્રને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!