Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચનું પાંજરાપોળ હાઉસફુલ.નવા અબોલ પશુ માટે નો એન્ટ્રી.જીવદયા પ્રેમીઓમાં નારાજગી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના જે.બી.મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળમાં નવા કોઈપણ પશુ માટે પ્રતિબંધનું બેનર લગાવવામાં આવ્યું છે જેના કારણે જીવદયા પ્રેમીઓની મુંજવણમાં વધારો થયો છે.ભરૂચના આલી વિસ્તારમાં ચાલતા પાંજરાપોળને અનેક કારણોસર ૪ વર્ષ પેહલા જે.બી.મોદી પાર્ક પાસે અદ્યતન નવ-નિર્મિત સુવિધાવાળા પાંજરાપોળમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં ગાય,ભેંસ,બકરા વગેરે અબોલા પશુઓને સુવિધા જનક વાતાવરણમાં રાખવા સાથે તેઓના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવામાં આવે છે.હાલ આ પાંજરાપોળમાં પશુઓની સંખ્યા વધી ગઈ હોવાથી મુખ્ય દરવાજાની બહાર નવા કોઈ પણ પશુઓને રાખવામાં નહિ આવે તેવું બેનર લગાવવામાં આવતા ભરૂચના જીવદયા પ્રેમીઓની મુંજવાળમાં વધારો થયો છે તથા પાંજરાપોળના સંચાલકો સામે નારાજગી જોવા મળી રહી છે.

Advertisement


Share

Related posts

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

ProudOfGujarat

નર્મદામાં લોકડાઉન ભંગ બદલ 850 કેસો કરી 1651 વ્યક્તિઓની અટકાયત કરી, 1635 વાહનો ડિટેઇન કરી કુલ રૂ.3,02,700 હજારની રકમ દંડ પેટે વસુલાત કરી.

ProudOfGujarat

દેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહનું આગમન, શ્રી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!