Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – નર્મદા નદીમાં લાપતા થયેલ ત્રણ યુવાન માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.અન્ય બે યુવાનની શોધખોળ ચાલુ…..

Share

વિનોદભાઇ પટેલ

ગતરોજ અંકલેશ્વરના બોરભાઠા વિસ્તાર માં નર્મદા નદીમાં 5 યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા 2 યુવાનો હેમખેમ કિનારે આવી ગયા હતા અને બાકી 3 યુવાની નર્મદાના ધસમસતા પુરમાં તણાઈ ગયા હતા.મોડી રાત સુધી ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા ત્રણ યુવાનો ની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ યુવાનોને શોધવામાં સફળતા મળી ન હતી, જેમાં આજે સવારે 1 યુવાન નામે વિનય પટેલ નો મૃતદેહ સ્થાનિક માછીમારો ને મળી આવ્યો છે જે બાબતે મૃતદેહ ને PM અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓરીઝોન હોટલ નજીક ટોયટો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

ભરૂચ – સીતપોણથી ટંકારીયા માર્ગ પર રીક્ષાઓમાં દારૂનો જથ્થો લઈ જતા ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

પાલેજનાં બે યુવાનોને હાઇવે માર્ગે મુંબઈ એરપોર્ટ જતા અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!