Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીમાં આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માંગરોળ તાલુકાના વાંકલ ગામનો અને હાલ અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીના મકાન નંબર-૧૫ મા રહેતા ૩૦ વર્ષીય સુહાગ રામસિંહ વશીએ આજરોજ સવારે અગમ્ય કારણોસર પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તેના પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં યુવાનના લગ્ન હોય તેણે અંતિમવાદી પગલું ભરતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement


Share

Related posts

તાપી-નિઝર ના કાવઠા પાસે તાપી નદી મા યુવતીએ માર્યો ભૂસકો-યુવતી સારવાર હેઠળ….

ProudOfGujarat

ગુજરાત સરકારના મહેસુલ વિભાગના કેબિનેટ મંત્રીએ વડોદરાની મામલતદાર ઓફીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા અધિકારીઓમાં ફફડાટ.

ProudOfGujarat

નડિયાદમાં અત્યાધુનિક ટેકનોલોજી સુસજ્જ એમ.પી.યુ.એચ. હોસ્પિટલ બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!