Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકના દાંડિયા બજાર સ્થિત વડતાલ સંસ્થા સંચાલિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની તારીખ ૮-૫-૧૯ થી ૧૪-૫-૧૯ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે મુજબ ગતરોજ તારીખ ૧૦-૫-૧૯ના રોજ ભરૂચ મહિલા સતસંગ મંડળ દ્વારા મહિલા મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નાટય, સાંસ્કૃતિક ફોક ડાન્સ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરના જુના કાંસિયા ગામે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો : આરોપી ફરાર.

ProudOfGujarat

ધાર્મિક દિવસોમા મંદિર માંથી માતાની મુર્તી ચોરાઈ

ProudOfGujarat

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વાવ દુર્ઘટનામાં 35 નાં મોત, મુખ્યમંત્રીના તપાસના આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!