Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રી દરમિયાન અંકલેશ્વરના ONGC રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રેનની અડફેટમાં આવેલ યુવાનની ડેડ બોડીનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અંકલેશ્વર રેલવે પોલીસે મૃત્યુ પામેલ યુવાનના વાલી વારસદારો શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement


Share

Related posts

સુરત-હનીટ્રેપમાં ફસાવનારી મહિલાઓની ધરપકડ-અમરોલી પોલીસે માતા-પુત્રી સહિત 3ની ધરપકડ કરી…

ProudOfGujarat

લીંબડી સબ જેલમાંથી ભાગેલ 302 ના આરોપીને પાણશીણા પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ દ્વારા વિરમગામ સેવાસદન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!