Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રી દરમિયાન અંકલેશ્વરના ONGC રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રેનની અડફેટમાં આવેલ યુવાનની ડેડ બોડીનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અંકલેશ્વર રેલવે પોલીસે મૃત્યુ પામેલ યુવાનના વાલી વારસદારો શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં બીટીપી કાર્યકરોના ભાજપા જોડાણથી રાજકારણમાં ગરમાવો જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શહીદોના સ્મારક બનાવા અંગે પણ કઈ જગ્યા તે અંગે મતભેદ જાણો કેમ?

ProudOfGujarat

ભરુચ જિલ્લા સંસદિય બેઠક અંગે પ્રથમ પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!