Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રી દરમિયાન અંકલેશ્વરના ONGC રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રેનની અડફેટમાં આવેલ યુવાનની ડેડ બોડીનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અંકલેશ્વર રેલવે પોલીસે મૃત્યુ પામેલ યુવાનના વાલી વારસદારો શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement


Share

Related posts

ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં હાલ બમ્પર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

ProudOfGujarat

છત્રાલ જિલ્લા ખાતે થયેલ તેમજ પાટણ વેરાવલની ઘટના બાબતે મુળ નિવાસી સંઘ ધ્વારા અપાયેલ આવેદન પત્ર

ProudOfGujarat

નડિયાદના વેપારી સાથે ડીલરશીપના બહાને રૂ. ૨૯.૮૮ લાખ છેતરપિંડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!