Proud of Gujarat
FeaturedGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભીષણ આગ.તક્ષશિલા એપારમેન્ટ પરથી લોકો કૂદયા.જુઓ લાઇવ દ્રશ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ સુરત મહાનગર પાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત હાથ ધરાઈ હતી.જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ ઉંચાઈ પરથી કૂદી પડ્યા હતા.ઘટનાના પગલે લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવમાં 15 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે.

Advertisement


Share

Related posts

નેશનલ હાઈવે પર બે ગામોને જોડાતા સર્વિસ રોડ બનાવવા ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન નરેશ પટેલની રજૂઆત

ProudOfGujarat

સુરતનાં સચિન વિસ્તારમાં 3 વર્ષની બાળકી ટેમ્પોમાંથી રમતાં-રમતાં અચાનક પટકાઈ, સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!