Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જનાર વધુ એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના એક ગામની ૧૩ વર્ષની સગીરાને ગત તારીખ-૨૭-૪-૧૯ના રોજ કોઈક ઈસમો અપહરણ કરી ઉઠાવી ગયા હતા. બનાવ અંગે સગીરાના પિતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી અગાઉ કરણ શ્રીરામ રાઠોડની ધરપકડ કર્યા બાદ ગતરોજ વધુ એક આરોપી મનીષભાઈ રમેશચંદ્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક સ્ફોટક પત્ર મુખ્યમંત્રીને લખ્યો…ભરૂચ જિલ્લાના ચાર તાલુકાના ખેડૂતોને સિંચાઈ અંગે પડતી સમસ્યા અંગે રજૂઆત કરી

ProudOfGujarat

હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ કોર્ટ.

ProudOfGujarat

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!