Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઝઘડિયાના સેલોદ ગામનો અને હાલ અંકલેશ્વર શહેરમાં રહેતો ૨૪ વર્ષીય ભાર્ગવ પટેલ પોતાની બાઈક ઉપર સવાર થઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ૫૦૦ ક્વાટર્સ નજીક આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ પાસે આવ્યો હતો જે બાદ તેણે એપાર્ટમેન્ટના ટેરેસ પરથી અગમ્ય કારણોસર નીચે ઝંપલાવતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિકએસિડની ટેન્કમાં બ્લાસ્ટ :1નું મોત,2 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

વલસાડ : ખેરગામમાં કર્મકાંડી બ્રાહ્મણોને અનાજ કીટનું વિતરણ , વેકસીન લેવી જ જોઈએ ‘જનજાગૃતિ અભિયાન’ નો આરંભ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આવતીકાલથી ફરીથી ખુલ્લુ મુકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!