Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

Share

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

પર્યાવરણનાં જતનના હેતુસર અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું.યુવાનો દ્વારા આજરોજ વ્રુક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ પ્રકારનાં ૫૦ જેટલા વ્રુક્ષોનાં છોડનું રોપાણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ : કરજણ બેઠકનાં જંગમાં દોસ્ત-દોસ્ત નાં રહા જેવો માહોલ….. એક સમયનાં મિત્રો આગામી ચૂંટણીમાં આમને-સામને.

ProudOfGujarat

અંકલેશ્વર અને યુપીનાં સામાજિક કાર્યકર અનુરાગ પાંડેની રેલ્વેનાં ઝેડ.આર.યુ.સી.સી માં સભ્ય તરીકે નિમણુક કરાઇ.  

ProudOfGujarat

ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર લોકડાઉન બાદ પહેલી વખત ટ્રાફિક જામ થતાં ચર્ચામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!