Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

Share

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

પર્યાવરણનાં જતનના હેતુસર અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું.યુવાનો દ્વારા આજરોજ વ્રુક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ પ્રકારનાં ૫૦ જેટલા વ્રુક્ષોનાં છોડનું રોપાણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

ગોધરા : કોરોના વાઇરસ સામે રક્ષણ અને વધુ સુદ્રઢ સેવાઓ કાર્યરત કરવા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ફાળો આપવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ.

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળનાં શિક્ષક દ્વારા જરૂરીયાતમંદને કિટ વિતરણ કરાઇ

ProudOfGujarat

સુરત : માત્ર 9 મહિનાની બાળકી કોરોનાની શિકાર બની : તંત્ર પણ દોડતુ થયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!