Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

Share

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

પર્યાવરણનાં જતનના હેતુસર અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું.યુવાનો દ્વારા આજરોજ વ્રુક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ પ્રકારનાં ૫૦ જેટલા વ્રુક્ષોનાં છોડનું રોપાણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતના ઝાડેશ્વરના મહિલા સભ્યએ અનુસુચિત જાતિ અંગે કરેલી ટિપ્પણી સામે સમાજ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો.

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોને પાણીનાં વલખાં… ભર શિયાળાની આ પરિસ્થિતિ તો ઉનાળામાં કેવી હાલત સર્જાશે… ?

ProudOfGujarat

ભરૂચનાં ત્રિમૂર્તિ હોલ સામે ખુલ્લા કોમન પ્લોટમાં કારમાંથી વિદેશી દારૂ ઝડપી એક આરોપીની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!