Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો જાણો શુ છે કારણ..

Share

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો જાણો શુ છે કારણ…!!

મહેસુલ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોના ઉકેલ ન મળતા મહામંડળ દ્વારા આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ પ્રદશન ના કાર્યક્રમો યોજવામાં આવનાર છે,ભરૂચ જિલ્લા સેવા સદન ની કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓ પ્રતીક ધરણા ઉપર બેઠા હતા, મહેસુલી કર્મચારીઓના જણાવ્યા મુજબ કેટલાય વખતો થી તેઓના પડતર પ્રશ્નો અંગે સરકાર માં રજુઆત કરવા છતાં આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી,

Advertisement

કર્મચારીઓએ વિવિધ ૧૧ જેટલા પડતર પ્રશ્ર્નો સરકાર સમક્ષ મુક્યા છે જેમાં ખાસ કરી ને રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલી વિભાગ માંથી રદ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવું તેમજ નાયબ મામલતદાર કક્ષા માંથી પ્રમોશન જિલ્લામાં જગ્યા હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ જે કર્મચારીઓને મૂળ મહેકમના જિલ્લામાં મુકવા જેવા મુદ્દાઓની સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી છે


Share

Related posts

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વાગરામાં સાયખા GIDC નજીક રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

ભરૂચમાં 90 લાખની મેગા ઠગાઈ : રોકાણ પર ઊંચા રિટર્નની લાલચ આપી મહિલાને છેતર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!