Proud of Gujarat
FeaturedGujaratINDIA

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

Share

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જળ રાસી ઠાલવતા નર્મદા નદી બે કાંઠે વહેતા કિનારાના અનેક ગામોમાં પૂરની પરીસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના બોર ભાઠાબેટ અને શક્ક્ર્પોર સહિતના વિવિધ પૂર પીડિત ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો વાતચીત કરી નુકસાની અંગે સર્વે હાથ ધરી સરકારી સહાય આપવા ખાતરી આપી હતી મુલાકાત દરમિયાન અધિકારીઓ અને અંકલેશ્વર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

કહી ખુશી કહી ગમ જેવા માહોલ વચ્ચે ભરૂચ જિલ્લામાં વર્ષ 2022 ચર્ચાસ્પદ અનેક ઘટનાઓથી ભરપૂર રહ્યું, આખા વર્ષ દરમિયાન શું થયું તે બાબતો પર નાંખીએ પ્રકાશ…!!

ProudOfGujarat

ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો…

ProudOfGujarat

તમારુ ATM કાર્ડ અજાણ્યા ઇસમને આપતા પહેલા ૧૦૦ વખત વિચારજો! જાણો શુ થયુ આ શખ્શ સાથે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!