Proud of Gujarat
FeaturedGujaratINDIA

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

Share

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જળ રાસી ઠાલવતા નર્મદા નદી બે કાંઠે વહેતા કિનારાના અનેક ગામોમાં પૂરની પરીસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના બોર ભાઠાબેટ અને શક્ક્ર્પોર સહિતના વિવિધ પૂર પીડિત ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો વાતચીત કરી નુકસાની અંગે સર્વે હાથ ધરી સરકારી સહાય આપવા ખાતરી આપી હતી મુલાકાત દરમિયાન અધિકારીઓ અને અંકલેશ્વર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

एकता कपूर का ये वीडियो देखके आप भी हो जाओगे इमोशनल…

ProudOfGujarat

ભરૂચ : નર્મદાના ધસમસતા પ્રવાહમાં બ્રિજ પર આત્મહત્યા કરવા આવેલ યુવતીને જાંબાઝ પોલીસ કર્મીએ બચાવી.

ProudOfGujarat

નેત્રંગની ખ્યાતનામ સંસ્થા શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા વિરોધનો વંટોળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!