Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદરના અતી પુરાણીક કાશી વિશ્વનાથ મંદિરે શિવ-શક્તિ ગરબી મંડળ ની બાળાઓ ને પ્લાસ્ટિકના બહિષ્કારનો સંકલ્પ લેવાયો

Share

તારીખ 3-10-19 ને ગુરુવારે 10:00 કાશિ વિશ્વનાથ મંદિરે અતિપ્રાચીન ગરબીમાં સેવા દિન નિમિત્તે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વિસાવદર વિધાનસભા જનજાગૃતિ અભિયાનના સંયોજક રમણીક દુધાત્રા વન યુઝર પ્લાસ્ટિકના બહિષ્કારનો સંકલ્પ લેવડાવી કાપડની થેલી નો વિતરણ કરેલ હતું આ કાર્યક્રમમાં કાશી વિશ્વનાથ મંદિરના મહંત હીરાપુરી બાપુ એ આશીર્વાદ આપે જેમાં ચંદ્રકાંત ખુહા ભરતભાઈ હિરપરા. જીતુ પરી ગૌસ્વામી .મનસુખભાઇ સૈયાગોર. સહિતના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો ગરબી ની બાળાઓ હાજર રહેલ હતી.

Advertisement

Share

Related posts

જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂરા, આજે ફરી એકવાર કોર્ટમાં રજૂ કરાશે

ProudOfGujarat

ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીના તટે સ્વચ્છતા અભિયાન યોજાયું

ProudOfGujarat

નડિયાદ ડભાણ રોડ પર અચાનક ગાય આવી જતા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!