Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ડેન્ગ્યુમાં સપડાયેલ વિધાર્થીનું મોત થતાં આક્રોશ

Share

સુરતના માનદરવાજા વિસ્તારમાં રહેતાં 13 વર્ષીય દાનીશ અસગર અલીનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રની રેઢિયાળ કામગીરીના કારણે માતાપિતાએ માસૂમ બાળકને ગુમાવવાનો વારો આવ્યો હતો. દાનીશને 22 મીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને આ વિસ્તારમાં બીજા 8 થી 10 ડેન્ગ્યુના કેસ હોવાથી અને ડેન્ગ્યુમાં એક પછી એક મોતનો સિલસિલો ચાલુ રહેતાં આક્રોશ સાથે મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતાં.

Advertisement

Share

Related posts

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

ProudOfGujarat

નડિયાદના વસો તાલુકામાં એન્ટી ટોબેકો રેડ કરી ૧૧ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ

ProudOfGujarat

વડોદરા પેન્શન વિભાગના કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!