Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક હાઈવે પર નિલેશ ચોકડી પાસે અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત

Share

જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર યુ.પી.એલ ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઇક સવાર ૨ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સ્થળ પર પહોચી મામલા અંગે વધુ તપાસ હાથધરી છે તો બીજી તરફ અકસ્માતના પગલે ઉપસ્થિત લોકોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે

Advertisement

Share

Related posts

ભારે વિવાદ બાદ સાળંગપુર મંદિરમાં વિવાદીત ભીંતચિત્રો દૂર કરાયા

ProudOfGujarat

ઠેર-ઠેર આતીશબાજી કરી ભરૂચના રહીશોએ વાયુસેનાની કામગીરીને બિરદાવી…

ProudOfGujarat

અરવલ્લી-જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!