Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ધરણાં પ્રદર્શન

Share

દેશમાં આજે મૂળ નિવાસી સમાજ એક ગંભીર પરિસ્થિતી તરફ જઇ રહ્યો છે ત્યારે મૂળ નિવાસી સમાજની વર્તમાન સમસ્યાઓને નાબૂદ કરવા અને સારા ભવિષ્ય માટે જો એક સાથે તમામ સક્રિય સંગઠનો એક મંચ પર બેસીને સમાજને જાગૃત કરવા અને સરકારની નાગરિક વિરોધી નીતિઓ તેમજ કાળા કાયદાના વિરોધમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આજ રોજ તા.10 ઓક્ટોબર 10 થી 12 કલાક સુધી જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે ધરણાંનો કાર્યક્રમ યોજાયો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામ ખાતે વાળીનાથ સોસાયટીમાં ઘરમાં વિદેશી દારૂ લાવી વેચતાં બુટલેગરને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઔદ્યોગિક એકમો દ્વારા ખાડીઓમાં બેરોકટોક કેમિકલ યુકત પાણી છોડતા પર્યાવરણને ગંભીર નુકસાન.

ProudOfGujarat

અંક્લેશ્વર શહેર નજીકથી પસાર થતા હાઈવે પરથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!