Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા નદીનાં ધાટની સફાઈ સીઆઈએસએફના જવાનો દ્વારા આજે કરવામાં આવી હતી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજરોજ ભરૂચ નર્મદા નદીના કિનારે સફાઇ કરવામાં આવી હતી.

Share

ભરૂચ શહેર જીલ્લામાંથી વહેતી નર્મદા નદીના કિનારે અનેકો મંદિરો ધાર્મિક સ્થાનો આવેલા છે. અહીં શ્રદ્ધાળુઓ પૂજા-પાઠ માટે આવતા હોય છે. નર્મદાની પૂજા કરવા આવતા હોય છે ત્યારે દર્શનાર્થીઓ અને પૂજા કરનારા લોકો પૂજાપાનો સામાન નર્મદા ધાટ પર અથવા તો નદીમાં નાખી દેતા હોય છે ત્યારે નર્મદા નદી ગંદી થતી જાય છે ત્યારે આજે ભરૂચની સીઆઈએસએફના જવાનો ઝાડેશ્વરના નર્મદા નદીના કિનારે આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે સફાઇ ઝુંબેશ શરૂ કરી હતી. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જવાનોએ ધાટની સફાઈ કરીને લોકોને સંદેશ વહેતો કર્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપારડી પંથકમાં ઇદેમિલાદ ની ભવ્ય ઉજવણી

ProudOfGujarat

ભરૂચ કોર્ટને ઉડાવી દેવાની ધમકીના બીજા જ દિવસે રેલવે સ્ટેશને બીનવારસી બેગ મળતાં દોડધામ

ProudOfGujarat

ભરૂચના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજનો સમૂહ જવારાનું પૂજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!