Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરી પાછળ રહેતી 29 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

Share

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરીની પાછળ રહેતા સપનાબેન વિનોદભાઈ રાજભર ઉંમર વર્ષ 29 નાઓએ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં તાળુ બંધ કરીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. 29 વર્ષીય યુવતી મુળી યુપીના રહેવાસી છે. આ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો? તે હાલ જાણી શકાયું નથી. ઘટના અંગેની જાણ શહેર પોલીસને કરાતા શહેર પોલીસે ઘટનાસ્થળે આવી લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શીના કપૂરને માર્કેટિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને સીએસઆર ના હેડ તરીકે નિયુક્ત કર્યા.

ProudOfGujarat

રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા કોંગ્રેસને ઝાટકો, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખે આપ્યું રાજીનામુ.

ProudOfGujarat

લગ્નના 4 વર્ષ બાદ સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યનો તુટ્યો નાતો: સમાંથાને મળશે 50 કરોડ રૂપિયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!