Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

Share

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતો અમન કુમાર અજય શુકલા એ કોઈક અગમ્ય કારણોસર ગઈકાલે ઘરના રસોડામાં રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારના સુમારે જ્યારે યુવાનના પરિવારજનો જાગતા તેમણે પુત્ર અમન કુમારને રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી ગયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે અમનના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી યુવાને કેમ આત્મહત્યા કરી તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસી નજીક આવેલ કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એલ.સી.બી પોલિસે ઉકેલ્યો…

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકા સેવાસદન ખાતે હોમગાર્ડ, જી. આર.ડી. જવાનો, પોલીસ, શિક્ષકો માટે મતદાનનું આગોતરૂ આયોજન કરાયું હતું.

ProudOfGujarat

જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ વિવાદને લઈને રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિનું વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!