Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

Share

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતો અમન કુમાર અજય શુકલા એ કોઈક અગમ્ય કારણોસર ગઈકાલે ઘરના રસોડામાં રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારના સુમારે જ્યારે યુવાનના પરિવારજનો જાગતા તેમણે પુત્ર અમન કુમારને રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી ગયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે અમનના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી યુવાને કેમ આત્મહત્યા કરી તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના બોગસ ડોકટરે છેલ્લા 3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોત નીપજાવી ગુનો કરતા બોગસ તબીબ સામે કાર્યવાહી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાની ફિલ્મના સેટનો ફર્સ્ટ લૂક થયો વાયરલ.

ProudOfGujarat

ભરૂચ વોર્ડ નંબર 1 માં અમૃત મિશન અંતર્ગત બગીચાનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!