Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

Share

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતો અમન કુમાર અજય શુકલા એ કોઈક અગમ્ય કારણોસર ગઈકાલે ઘરના રસોડામાં રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારના સુમારે જ્યારે યુવાનના પરિવારજનો જાગતા તેમણે પુત્ર અમન કુમારને રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી ગયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે અમનના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી યુવાને કેમ આત્મહત્યા કરી તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા કોંગ્રેસ સમિતિની બેઠક કેવડી ગામે યોજાઈ.

ProudOfGujarat

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ગુજરાત રાજયના યુવા સંયોજકશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ ઃ

ProudOfGujarat

અમેરિકામાં પહેલી વખત એક સાથે 10000 લોકોએ ગીતા પાઠ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!