Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

Share

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતો અમન કુમાર અજય શુકલા એ કોઈક અગમ્ય કારણોસર ગઈકાલે ઘરના રસોડામાં રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારના સુમારે જ્યારે યુવાનના પરિવારજનો જાગતા તેમણે પુત્ર અમન કુમારને રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી ગયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે અમનના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી યુવાને કેમ આત્મહત્યા કરી તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

ProudOfGujarat

મૂળનિવાસી સંઘ દ્વારા તથા સમસ્ત મૂળ નિવાસી બહુજન દ્વારા ભીમા કોરેગાંવ હિંસા અને અમાનવીય અત્યાચાર તેમજ અન્યાય સામે પ્રતીક ધરણા યોજાયા હતા

ProudOfGujarat

ભરૂચ : આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ , જાણો શા માટે વ્રતની કરાઇ છે ઉજવણી ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!