Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : મહાશિવરાત્રી પૂર્ણ થતાં સાધુ સંતોનું સતાધાર તરફ પરિયાન સતાધાર મહંત વિજયબાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન.

Share

જૂનાગઢ મહાશિવરાત્રીનાં મેળાની પૂર્ણાહુતી થતા સાધુ સંતો સુપ્રસિદ્ધ સતાધાર તરફ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સતાધારના મહંત વીજયબાપુ દ્વારા તમામ સંતો માટે ફરાળ, ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. દર વર્ષની જેમ મહાશિવરાત્રી મેળા બાદ ભવનાથમાં આવેલા તમામ અખાડા મંડળ સતાધાર આવે છે. જેમ ૧૬ અખાડાના સંતો સતાધાર દર્શન કરવા અને દર્શન આપવાની પરંપરા ચાલી આવે છે. ત્રણ દિવસ સતાધારમાં સાધુ સંતો રોકાય છે અને જેમાં દેવ પૂજા અને ગોલા પૂજન થાય છે. છેલ્લે દિવસ પાકી રસોઈ થાઈ અને પાકી દક્ષિણા આપવામાં આવે છે. જેમાં ૧૬ અખાડાનાં સનાતનનાં સંતો અને મહંતોના મુખે સતાધારની મહિમા ગવાય છે.

Advertisement

Share

Related posts

મુરતિયા મેદાનમાં – ભરૂચ જિલ્લામાં વિવિધ પક્ષોના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રો ભર્યા, જીતના દાવા સાથે થયું શક્તિ પ્રદર્શન.

ProudOfGujarat

ખેડા પાસે મોપેડ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, ત્રણને ઈજા

ProudOfGujarat

નવસારીમાં ડહોળુ, ઓછા પ્રેશરથી, અપૂરતુ પાણી આવવાની બૂમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!