Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળમાં આર્યુવેદિક દવાખાના દ્વારા મહિલા મંડળની બહેનોને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સિદ્ધિ વિનાયક મહિલા મંડળની બહેનોને કોરોના વાયરસ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જીલ્લા પંચાયત સંચાલિત વાંકલ ગામનાં આર્યુવેદિક દવાખાનાનાં ડૉ.હેમાલીબેનનાં નેતૃત્વ હેઠળ વાંકલ ગામનાં અંબાજી મંદિર ખાતે આર્યુવેદિક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ ગામની મહિલા મંડળની બહેનો તેમજ અન્ય લોકોએ આર્યુવેદિક ઉકાળાનો લાભ લીધો હતો. તેમજ ડૉ.હેમાલીબેન દ્વારા કોરોના વાયરસથી બચવા કયા કયા તકેદારીનાં પગલાં લેવા તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : કસક ગળનાળા પાસે દાદર રહેવા દેવાની કોંગ્રેસ શહેર સમિતિ અને સ્થાનિકોની રજુઆત બાદ R&B વિભાગ દ્વારા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

लता मंगेशकर ने ‘फन्ने खान’ का नया गीत “अच्छे दिन” किया रिलीज!

ProudOfGujarat

અંકલેશ્વર : વોર્ડ નં. 1 માં 5 લાખના ખર્ચે ત્રણ અલગ-અલગ કામોનું ખાતમુહૂર્તકરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!