Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે જંતુનાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ સામે તકેદારી ના સૂચનો કરાયા હતા અને જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો હતો. વાંકલ ના સરપંચ ભરત વસાવા તેમજ સભ્યો દ્વારા સમગ્ર ગામ ના પાનેશ્વર ફળીયુ, ઝરણી ફળિયું, વેરાવી ફળીયા માં આજ રોજ છંટકાવ કરવા માં આવ્યો હતો. સમગ્ર ગામ માં બે ટ્રેકટરો ની મદદ થી દવા નો છંટકાવ કરવા માં આવશે. આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ ના માર્ગદર્શન હેઠળ લોકો ને કોરોના વાયરસ થી કેવી રીતે બચી શકાય અને નિયમોનું પાલન કરવા સૂચનો કરવા માં આવ્યા હતા.

વિનોદ મૈસુરીયા(ટીનુ ભાઈ):- વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ:શ્રી પરશુરામજીની જન્મ જ્યંતી નિમિતે દાંડિયા બજાર સ્થિત ભૃગુરુશી મંદિરે ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પૂજાપાઠ કરી મહાઆરતી કરવામાં આવી હતી.

ProudOfGujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતાં અકસ્માત, એકનું મોત

ProudOfGujarat

હાર્દિકના ઉપવાસની જાહેરાતની અસરઃ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!