Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે જંતુનાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ સામે તકેદારી ના સૂચનો કરાયા હતા અને જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો હતો. વાંકલ ના સરપંચ ભરત વસાવા તેમજ સભ્યો દ્વારા સમગ્ર ગામ ના પાનેશ્વર ફળીયુ, ઝરણી ફળિયું, વેરાવી ફળીયા માં આજ રોજ છંટકાવ કરવા માં આવ્યો હતો. સમગ્ર ગામ માં બે ટ્રેકટરો ની મદદ થી દવા નો છંટકાવ કરવા માં આવશે. આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ ના માર્ગદર્શન હેઠળ લોકો ને કોરોના વાયરસ થી કેવી રીતે બચી શકાય અને નિયમોનું પાલન કરવા સૂચનો કરવા માં આવ્યા હતા.

વિનોદ મૈસુરીયા(ટીનુ ભાઈ):- વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરાની તરન્નુમને 2013માં સ્પાઈનમાં ઈજા હતી આજે રાજ્યની યંગેસ્ટ ફૂટબોલ કોચ

ProudOfGujarat

ભરૂચના આચારવાડ પાસે ત્રણ માળનું મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહીં 

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વર્લ્ડ હાર્ટ ડેની ફિલ્મ હૃદયના સ્વાસ્થ્ય અંગેના ખતરા સામે સજાગ થવાની હાકલ કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!