Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઔધોગિક કામદાર કર્મચારીઓને લોકડાઉનનાં સમયમાં ફરજ પર ન આવી શકે તો પણ કપાત કર્યા વગર પગાર ચૂકવવા બાબતે કોંગ્રેસ દ્વારા કરાઇ રજુઆત,જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લામાં ખાનગી તેમજ સરકારી હજારો ઉદ્યોગો આવેલા છે,કર્મચારીઓ તથા કામદારો થકી આ ઉદ્યોગો સારો એવો નફો કરે છે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે જેના કારણે લોક ડાઉનની સ્થિતિમાં અનેક કર્મચારીઓ કામ ઉપર જઇ શક્યા નથી. જેના કારણે કંપની સંચાલકો અધિકારીઓ સાથે મિલી ભગત કરી સરકારના નીતિ નિયમોને ધોળીને પી જઈ કર્મચારીઓમાં ૫% થી ૨૫% નો કાપ મૂકી દીધેલ છે જેના કારણે કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓએ લેબર કમિશનર સમક્ષ રજૂઆત કરી લોક ડાઉન પહેલાનાં બે માસનાં પગારની સરખામણીએ પગાર ચૂકવવવામાં આવે છે કે નહીં તે બાબતની તપાસ કરવા સાથે જો મામલે કોઇ ઢીલાશ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ : મોરવા હડફ તાલુકામાં આવેલાં મોરા ખાતે આઇટીઆઇ હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અરવલ્લી:વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો-31 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત…જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પીટલના ખાનગી કરણ કરી ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજાને રંજાડવા અંગે ની તજવીજ સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા જંગી રેલીનુ આવેદન કરાયુ તેમજ આવેદન પત્ર પાઠવાયુ કોંગ્રેસનો સીધો આક્ષેપ કે ઉધોગપતિઓ ને ઘી-કેળા કરાવવાની રાજ્ય સરકારની નીતી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!