Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોને સતત ટિકિટ દરનાં રૂપિયાનું થઇ રહેલું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિતરણ.

Share

લોકડાઉનની સ્થિતિમાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ વિસ્તાર ફસાઇ ગયેલા અને વતન જવા માંગતા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતેથી સતત ટીકીટ દર અને ફૂડ પેકેટ માટેના રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,વ્યક્તિ દીઠ ૬૫૦ રૂપિયા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મળી રહ્યા છે.

Advertisement

Share

Related posts

હાલોલ તાલુકામાં આવેલ સિંધવ તળાવમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી : લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા 1.56 કરોડ નાં દારૂનો કરાયો નાશ…

ProudOfGujarat

ભરૂચ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે મકતમપુર કૃષિ યુનિવર્સિટી રોડ ઉપરથી બિન અધિકૃત રૂ.ર૦,૧૦,૦૦૦ની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!