Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

Share

આમોદ તાલુકાનાં ચકલાદ ગામની છોકરીએ પરિવારની વિરદ્ધ જઈ આછોદ ગામનાં યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ પોતાના પરિવાર સાથે ફરી સંબંધ સુધર્યા હતા. જોકે પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ દવા પી લીધી હતી જેને વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં, જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. પરિણીતાને એક દોઢ વર્ષનો બાળક પણ છે. પરિણીતાનાં પિયર પક્ષે સાસરી પક્ષ વિરુદ્ધ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી સાયબર ક્રાઈમ ગુનો ‘એ’ ડીવીઝન પો. મથકે નોંધાયોં

ProudOfGujarat

સુરતમાં સતત ત્રીજા દિવસે સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ ફેલાયો અને કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ.

ProudOfGujarat

ભરૂચમાં એક તરૂણને ચાર લબરમુછીયાઓએ ઘેરી લાકડીના સપાટા માર્યા, વિડીયો વાયરલ થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!