Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ઘટનામાં ઇજા પામેલ ઇજાગ્રસ્ત દર્દીઓની મનસુખભાઇ વસાવાએ મુલાકાત લીધી હતી.

Share

ભરૂચનાં લોકપ્રિય સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા સાહેબે દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ધડાકામાં ઇજા પામેલ ઇજાગ્રસ્તોની ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલ જેવી કે ઓર્ચિડ, બરોડા હાર્ટમાં દર્દીઓની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછી હતી. દર્દીઓનાં સગાઓની સાથે વાતચીત કરી ડોકટરો સાથે પણ ચર્ચા કરી દર્દીઓને સારી સારવાર માટે ડોકટરોને ભલામણ કરેલ હતી. સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા સાહેબ સાથે નગરપાલિકા સભ્ય શ્રી રાજશેખર ભાઈ તથા શ્રી મહેશભાઈ મિસ્ત્રી અને શ્રી મહેન્દ્રભાઈ કંસારા પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

આ સમસ્યાનો તંત્ર પાસે કોઈ ઉકેલ ખરો..? ભરૂચ-દહેજ માર્ગ પર કંપનીઓમાં લઈને જતી લક્ઝરી બસો ગમ્મે ત્યાં ઉભી કરી ટ્રાફિક જામનું કરાય છે નિર્માણ

ProudOfGujarat

અંકલેશ્વરમાં પડી રહેલ વરસાદ વચ્ચે લાભ ઉઠાવતા ઉદ્યોગો નજરે પડયા.!!

ProudOfGujarat

ઉકાઈ માઇનોર કેનલોનું પાણી સત્વરે ચાલુ કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!