Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

Share

સરકાર દ્વારા અનલૉક 1 ની જાહેરાત સાથે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી હતી. આ સાથે જ સામાજિક અંતર અને માસ્ક ફરજિયાત કરી દીધું હતું. તેમ છતાં પ્રજા બેદરકાર બની માસ્ક વગર માર્કેટમાં નીકળતા જોવા મળે છે. કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે જેથી વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે છતાં પ્રજા ભયમુક્ત બની નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. વાગરા બજારમાં ખરીદી કરવા માસ્ક વગર લોકો આવે છે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા ન હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે.

Advertisement

Share

Related posts

ખોડલધામ મહિલા કમીટી ,અંકલેશ્વર ની બહેનો તેમના સમાજ અને શહેર માટે અનેકવિધ સેવાકિય, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહી છે

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રસ સમિતિ દ્વારા માંગરોળ મામલતદાર કચેરીની સામે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ચુડા તાલુકાના ખાડીયા ગામ પાસે રેતીના પ્લાન્ટ પાસે એક વ્યક્તિનુ હાઈટેન્સન લાઈનમાં સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજયું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!