Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

Share

સરકાર દ્વારા અનલૉક 1 ની જાહેરાત સાથે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી હતી. આ સાથે જ સામાજિક અંતર અને માસ્ક ફરજિયાત કરી દીધું હતું. તેમ છતાં પ્રજા બેદરકાર બની માસ્ક વગર માર્કેટમાં નીકળતા જોવા મળે છે. કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે જેથી વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે છતાં પ્રજા ભયમુક્ત બની નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. વાગરા બજારમાં ખરીદી કરવા માસ્ક વગર લોકો આવે છે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા ન હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે.

Advertisement

Share

Related posts

હરિધામ સોખડાનો પ્રબોધ સ્વામીના ગયા બાદ પણ વિવાદ યથાવત.

ProudOfGujarat

ભરૂચના વિવિધ પોલીસ મથકોની હદમાં ઝડપાયેલ કરોડોના દારૂના જથ્થા ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું

ProudOfGujarat

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારાશોપિંગ સેન્ટરોમાં સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!