Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે પાલેજનાં પશુપાલક યુવાનનું મોત.

Share

પાલેજ રેલવે સ્ટેશન શનિવારે સવારે 7:30 સમયે આશરે પાલેજ રેલવે સ્ટેશન કિ.મી ૩૫૧/ ૫ તેમજ ૩૫૧/ ૩ ની વચ્ચે અપલાઈન પરથી પસાર થતી કોન રાઈઝ ટ્રેનની અડફેટે પાલેજ ફરીદ બાવા કંપાઉન્ડ પાસે રહેતાં પશુપાલક દૂધનો વેપાર કરતાં વિહાભાઈ દેવાભાઈ ભરવાડ ઉ.વ.આશરે ૫૦ નું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના સંબંધ ભરૂચ રેલવે/ જી.આર.ડી/ એ.એસ.આઈ /બસીરભાઇ અબ્દુલભાઇએ કાયદેસર કાગળો કરી લાશને પી.એમ માટે ભરૂચ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મૃતકનાં સગાંઓ દોડી આવ્યાં હતાં અને શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

સીરત કપૂરની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, ફોટો જોઈને ચાહકોએ પ્રેમ વરસાવ્યો

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકા ગ્રામીણ વિસ્તારોની કેટલીક સસ્તા અનાજની દુકાનોમાં લોકડાઉનનાં માહોલમાં પુરવઠો ઓછો અપાતો હોવાની લોકબુમ,તંત્ર માટે તપાસનો વિષય !!

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી રાહુલ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!