Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

Share

અંકલેશ્વર GIDC માં આવેલ હિમાની ઇન્ડસ્ટ્રીઝમાં બે દિવસ પહેલા વહેલી સવારે લાગેલી ભયાનક આગમાં એક કામદારનું ગંભીર દાઝી જવાથી તેનું મોત નીપજયું હતું. જયારે પાંચથી વધુ કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાથી વધુ એક કામદાર સુજીતકુમાર મહતો ઉ.વ.30 હાલ રહે. શાંતિનગરનાઓનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જયારે હાલ અન્ય ચાર કામદારોની સારવાર ચાલી રહી છે. હાલ તો આ મામલે પોલીસ તપાસ FSL અને હેલ્થ એન્ડ સેફટી વિભાગ દ્વારા આગ લાગવાની ઘટનામાં તપાસ કરી રહી છે. તેમના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સતત ત્રીજા દિવસે દબાણો હટાવવાની કવાયત ચાલુ : તંત્ર સ્થાનિક આદિવાસીઓ પર હિટલર શાહી અપનાવતું હોવાની વાત.

ProudOfGujarat

ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજાઇ.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા ભરૂચમાં-સત્તામાં રહેલા લોકોની બેદરકારીના કારણે રામ મંદિરનું નિર્માણ નથી થતું: તોગડીયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!