Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લાનાં અકુવાડા ખાતે 10 વર્ષીય બાળકનું કરંટ લાગતા મોત.

Share

નર્મદા રાજપીપળા નાદોદ તાલુકાનાં અકુવાડા ખાતે રહેતા રહેતા રાજેન્દ્ર લલ્લુ વસાવાનાં 10 વર્ષિય પુત્ર આયુષ પોતાના મિત્ર સાથે ઘર પાસે રમતો હતો એ સમય દમિયાન બળદેવ ચંદ્રસિંગ વસાવા નાઓએ પોતાના ઘરના વાડામાં જુવારનો પાક વાવીઓ હતો. જુવારનાં ઊભા પાકને ભૂડો નુકસાન ના કરે તે માટે ચારે બાજુથી ફ્રેન્સિંગ કરી હતી અને ઇલેક્ટ્રિક કરંટ લગાડવામાં આવ્યો હતો જે કરંટ ચાલુ હોય અને 10 આયુષ એ તાર પકડી લેતા તેનું મોત નિપજ્યું હતું. આયુષનાં પિતાએ આરોપી બળદેવ ચંદ્રસિંગ વસાવા વિરૂદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપી વિરુદ્ધ કલમ 304 મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

જાણો – શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ અને આર્થિક, પારિવારીક સંકટ દુર કરવાનો ઉપાય.

ProudOfGujarat

કહાનવા ગામે અસ્થિર મગજ યુવતી કુવામાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર ટીમ દ્વારા યુવતીને કુવાની બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.

ProudOfGujarat

નેશનલ હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક કન્ટેનર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!