Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

Share

ભરૂચ નગરમાં એક પછી એક વિસ્તારનાં દુકાન માલિકો દુકાન બંધ રાખવા અંગે જાહેરાત કરી રહ્યા છે. સૌ પ્રથમ સુપર માર્કેટનાં વેપારીઓએ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી હતી. ત્યારબાદ મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક જાહેરાત કરી હતી અને હવે ભરૂચ સ્ટેશન વિસ્તારનાં વેપારીઓએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કરેલ છે. ભરૂચ નગરમાં વધતા જતા કોરોના દર્દીઓના કેસોના પગલે આ નિર્ણય લેવાયા છે. આજે ભરૂચ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દી 15 નોંધાયા છે. જેમાં ભરૂચનાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ હલદરવા ગામ પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો ..

ProudOfGujarat

અંકલેશ્વર- મોટરસાયકલ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત, અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત…

ProudOfGujarat

જંબુસર તાલુકાના મગણાદ ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે ગરીબ તથા મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!