Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જતા એક વ્યક્તિનું મોત નીપજયુ હતું. અંકલેશ્વર નજીક આવેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ખરોડ ચોકડી અને બાકરોલ બ્રિજ વચ્ચે આ બનાવ બન્યો હતો જેમાં એક ઉભેલી ટ્રક પાછળ પૂરઝડપે આવતી ટ્રક ઘુસી જતા ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજયુ હતુ આ બનાવની પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ અંકલેશ્વરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન..!:

ProudOfGujarat

ખેડા : કઠલાલમાં નવોદય વિદ્યાલયનું 14.95 કરોડની ગ્રાન્ટથી શાળાના બિલ્ડીંગ સહિતનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વકીલની કારનાં બોનેટમાં બિલાડી ફસાતા સુરક્ષિત કરાઇ મુક્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!