Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં 8 પી.એસ.આઈ. ની આંતરિક બદલી.

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ ભરૂચ જિલ્લામાં 8 પી.એસ।આઈ. ની આંતરિક બદલી કરેલ છે. આ બદલીઓની વિગત જોતા ટ્રાફિક પી.એસ.આઇ એ. જે. રણાની નબીપૂર પોલીસ મથક ખાતે અને નબીપૂર પોલીસનાં પી.એસ.આઈ આર.એ. બેલીમની બદલી સી ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે. એન.જે ટાપરીયાની બદલી એ.સો.જી માં કે.એમ ચૌધરીની બદલી અંકલેશ્વર સીટી પોલીસ મથક જયારે એસ.વી ચુડાસમાને હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટનાં વધારાની જવાબદારી સાથે બદલી કરવામાં આવી છે. જયારે જે.પી ચૌહાણની બદલી હાંસોટ ખાતે ઇન્ચાર્જ પી.આઈ તરીકે બી.જી યાદવની બદલી એ ડિવિઝન જયારે વી.એ રાણાની ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનાં ઈનચાર્જ પી. આઈ તરીકે બદલી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ દાંડિયા બજાર શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે મૃતદેહો વેટીંગમાં મુકાયા.

ProudOfGujarat

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા

ProudOfGujarat

ગુજરાતના ભરૂચ જિલ્લાને તન્મય વસાવાએ રાષ્ટ્રીય ફલક પર અપાવ્યું ગૌરવ- નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશિપમાં જીત્યા ૩ મેડલ્સ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!