Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં 8 પી.એસ.આઈ. ની આંતરિક બદલી.

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ ભરૂચ જિલ્લામાં 8 પી.એસ।આઈ. ની આંતરિક બદલી કરેલ છે. આ બદલીઓની વિગત જોતા ટ્રાફિક પી.એસ.આઇ એ. જે. રણાની નબીપૂર પોલીસ મથક ખાતે અને નબીપૂર પોલીસનાં પી.એસ.આઈ આર.એ. બેલીમની બદલી સી ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે. એન.જે ટાપરીયાની બદલી એ.સો.જી માં કે.એમ ચૌધરીની બદલી અંકલેશ્વર સીટી પોલીસ મથક જયારે એસ.વી ચુડાસમાને હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટનાં વધારાની જવાબદારી સાથે બદલી કરવામાં આવી છે. જયારે જે.પી ચૌહાણની બદલી હાંસોટ ખાતે ઇન્ચાર્જ પી.આઈ તરીકે બી.જી યાદવની બદલી એ ડિવિઝન જયારે વી.એ રાણાની ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનાં ઈનચાર્જ પી. આઈ તરીકે બદલી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટરની ચૂંટણીમાં હિતરક્ષક પેનલ વિજેતા થઈ.

ProudOfGujarat

આજે ભરૂચ જિલ્લા કલેકટરને રાષ્ટ્રપતિને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!